માજી સૈનિકો અને સ્વર્ગસ્થ માજી સૈનિકોની ધર્મપત્ની તથા સંતાનોને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ અપાશે
Prime Minister Scholarship Scheme રાજ્યના માજી સૈનિકો, સ્વર્ગસ્થ માજી સૈનિકોના ધર્મ-પત્નીઓ તથા કોસ્ટગાર્ડના જવાનોના સંતાનોને કે જેઓએ ગત વર્ષમાં ધોરણ ૧૨માં ૬૦ ટકાથી વધારે માકર્સ મેળવેલ હોય તેમને વ્યવસાયીક ડીગ્રી કોર્ષમાં ઉચ્ચ અભ્યાસ માટે પ્રધાનમંત્રી સ્કોલરશીપ યોજના અંતર્ગત સ્કોલરશીપ આપવામાં આવશે. પ્રધાનમંત્રી સ્કોલશીપ યોજના (Prime Minister Scholarship Scheme) અંતર્ગત બી.ઈ., બી.ટેક, બી.ડી.એસ., એમ.બી.બી.એસ., બી.એડ., બી.બી.એ., … Read more