Ahmadabad : સાબરમતી જેલના 54 કેદીઓ કોરોના સંક્રમિત.
Ahmadabad રાજ્યભરમાં હવે ધીમેધીમે કોરોના વાયરસ બેકાબૂ બની રહ્યો છે. અમદાવાદ (Ahmadabad) માં સાબરમતી જેલના અધિકારીઓ અને કેદીઓ કોરોનાનો શિકાર બનતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મળતી માહિતી પ્રમાણે સાબરમતી જેલ પ્રશાસનમાં 16 કર્મચારી અને 54 કેદીઓ કોરોનાગ્રસ્ત બન્યા છે. જેમાં સિરિયલ બ્લાસ્ટના 1 આરોપી સહિત 54 કેદીઓ કોરોના સંક્રમિત બન્યા છે. એટલું જ નહીં, … Read more