જાણો સધી માતાની સીંધ થી પાટણ સુધીની યાત્રા. સધી માતાનો ઈતિહાસ – Sadhi Maa No Itihas
હમીર- કકુનું મેણું સાંભળીને સધી વઢીયારમાં વરાણા આવીને કીધું કે, ખોડીયાર હું પાટણ મારી 250 ભેસ લેવા પાટણ જાઉ છું. ખોડીયાર બોલ્યાં કે, હું પણ તમારી સાથે આવું છું. એટલે સધીએ ખોડીયારને કીધું કે, ના હું એકલી જ પહોંચી વળીશ. અને રાતના 12 વાગ્યે સધી પાટણના દરવાજે ઉતરી. સીદ્ધરાજ રાજાને તો ખબર હતી કે, સધી … Read more