PM મોદીના જન્મદિવસે CM રૂપાણીએ કર્યુ નર્મદાના નીરનું ઇ-પૂજન…
Birthday આજે 17મી સપ્ટેમ્બરે દેશના લોકલાડીલા વડાપ્રધાન મોદીની 70મી જન્મદિવસ (Birthday) ઊજવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના માર્ગદર્શનમાં મોટું આયોજન થયું છે. ગુજરાતનો જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ છલોછલ ભરાઇ ગયો છે. તો આ સરદાર સરોવર નર્મદા ડેમને છલોછલ ભરીને રાજ્ય સરકારે PM મોદીને તેમના જન્મદિને (Birthday) ભેટ અપી છે. સરદાર … Read more