Narmada Dam ની જળ સપાટી 127.16 મીટરે પહોંચી.
Narmada Dam ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર છે. Narmada Dam (નર્મદા ડેમ)ની જળ સપાટી 127.16 મીટરે પહોંચી છે. તથા Sardar Sarovar Narmada Dam (સરદાર સરોવર નર્મદા ડેમ)ના 200 મેગાવોટનાં 4 યુનિટો શરૂ કરાતા હાલ રોજનું 5 થી 6 કરોડનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. તેમજ વીજ મથક શરૂ થતાં 40 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવામાં … Read more