Ganapati Special Train નું બુકિંગ 17 ઓગસ્ટથી થશે શરૂ
Ganapati Special Train ગણેશ ચતુર્શીનાં અવસરે યાત્રીઓની ભીડ ન થાય તે માટે ભારતીય રેલવે ગણપતિ સ્પેશિયલ ટ્રેન (Ganapati Special Train) ચલાવશે. ભારતીય રેલવે પ્રમાણે, પશ્ચિમ રેલવે અને મધ્ય રેલવેના સાથમાં અમદાવાદ, વડોદરા અને રત્નાગિરી, કુડાલ, સાવંતવાડી રોડ સ્ટેશનો વચ્ચે ગણપતિ સ્પેશિયલ ટ્રેન ચલાવશે. Ganapati Special Train માટે બુકિંગ 17 ઓગસ્ટથી પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) કાઉન્ટર … Read more