29 સપ્ટેમ્બરથી આ રાશિઓની શરૂ થશે સાડાસાતી પનોતી
zodiac signs શનિદેવ લોકોને તેમના કર્મના હિસાબથી ફળ આપે છે. આવામાં રાશિ (zodiac signs) પર શનિની વાંકી નજર પડે છે, તેમનું જીવન કષ્ટથી ભરી જાય છે. આ પહેલા શનિ 11 મે, 2020 થી મકર રાશિમા વક્રી અવસ્થામાં ગોચર કરી રહ્યો હતો, હવે 29 સપ્ટેમ્બરના રોજ વક્રીથી માર્ગી થઈ રહ્યુ છે. શનિદેવ 29 સપ્ટેમ્બરથી પોતાની જ રાશિ … Read more