NCP માંથી શંકરસિંહ વાઘેલાએ આપ્યું રાજીનામું, જાણો કેમ?
NCP ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કોંગ્રેસ નેતા એવા શંકરસિંહ વાઘેલાએ એનસીપીમાંથી (NCP) રાજીનામું આપ્યું છે. શંકરસિંહ વાઘેલાએ NCP ના જનરલ સેક્રેટરીના પદેથી રાજીનામું (resignation) આપ્યુ હોવાની માહિતી તેમણે ટ્વિટ કરી આપી છે. શંકરસિંહે પાર્ટીના સક્રિય સભ્ય પદેથી પણ રાજીનામું આપ્યું છે. શંકરસિંહ વાઘેલાના રાજીનામા બાદ ગુજરાતના રાજકારણમાં નવો ચર્ચાનો વિષય ઊભો થયો છે. I … Read more