સૂર્યનગરી એક્સપ્રેસ: મુસાફરનું મોત થયું, 1000થી વધુ લોકોએ પાલનપુર સ્ટેશન પર રાત્રે પાંચ કલાક વિતાવવા પડ્યા
રોડ અને હવાઈ માર્ગ કરતા વધારે સુરક્ષિત મનાતી રેલવેની મુસાફરી ઘણી વખત ભારે તકલીફવાળી સાબિત થતી હોય છે. પાલનપુરમાં (Palanpur junction) બનેલી એક ઘટનામાં મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. 1000થી વધુ સૂર્યનગરી એક્સપ્રેસના (Suryanagari Express) મુસાફરોએ બુધવારે ફરજિયાત 5 કલાક સુધી પાલનપુર સ્ટેશન પર રાહ જોવી પડી હતી. આ પાછળનું કારણ હતું કે … Read more