Fire at home in Tharad

થરાદ તાલુકાના જેતડા ગામના મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી.મકાનનાં રહેવાસી જેતડા ગામના વિધવા બહેન રાવળ કમળાબેન વીક્રમભાઈ પોતે ભાડાના મકાનમાં રહેતા હતા.

રાત્રી નાં સમયે પોતાના મકાનમાં સુતાં હતાં ત્યારે અચાનક આગ લાગી જવા પામી હતી.

જેમાં ઘરમાં રહેલા અગત્ય ના કાગળો બળી ને નાશ થઈ જવા પામ્યા હતા. ઘરમાં રહેલી તમામ વસ્તુઓ બળી જતાં ગામજનો તેમજ તાલુકા પંચાયત સદસ્ય વખતાભાઈ રાજપૂત દ્વારા લોકો દ્વારા માનવતા નાં ધોરણે સહાય કરવાની તૈયારી બતાવી હતી.જેતડા તલાટી શ્રી ને રજુઆત કરી યોગ્ય વળતર સરકાર આપે તેવી માંગ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024