Ashiesh Roy

Ashiesh Roy

ટીવી અને ફિલ્મ ઉદ્યોગના એક્ટર આશીષ રોય (Ashiesh Roy)નું લાંબી બીમારીને કારણે આજે નિધન થયું છે. તેઓ ગતઅઠવાડિયે મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ હતા. બન્ને કિડની ખાબ હતી. છેલ્લા ઘણાં વર્ષોથી ડાયાલિસિસ પણ ચાલી રહ્યું હતું. રાત્રે અંદાજે 3:45 કલાકે તેમનું નિધન થયું છે.

બીમારીને કારણે તેઓ ઘણાં લાંબા સમયથી કામ કરી રહ્યા ન હતા. જેના કારણે તેમની આર્થિક સ્થિતિ ઠીક ન હતી. તેઓ કેટલાક સપ્તાહથી મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં ભરતી હતા. લોકડાઉન દરમિયાન તેમની શારીરિક અને આર્થિક સ્થિતિ વધારે બગડી ગઈ હતી.

આ પણ જુઓ : BrahMos મિસાઈલના લેન્ડ એટેક વર્ઝનનું સફળ પરીક્ષણ

મળતી માહિતી મુજબ તેઓ સપ્તાહમાં ત્રણ દિવસ ડાયાલિસિસ માટે હોસ્પિટલ જતા હતા. ઇન્ડસ્ટ્રીઝના લોકો પાસે આશીષે મદદની માગ કરી હતી. આર્થિક મદદ મળ્યા બાદ આશીષ રોયે સારવાર કરાવીને પોતાને ઘરે 22 નવેમ્બરે પરત ફર્યા હતા.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024