Uddhav Thackeray's big statement, Rahul Modi-Shah fell hard
  • ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
  • “રાહુલ મોદી-શાહને ભારે પડ્યાં”
  • “હિન્દુત્વ પર ભાજપનો એકલાનો ઈજારો નથી”
  • ઉદ્ધવ ઠાકરેએ કર્યો રાહુલનો બચાવ 

આગળ  ઉદ્ધવ ઠાકરેએ રાહુલ ગાંધીના વકતવ્યનો બચાવ કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં હિન્દુત્વ વિશે કશું જ ખોટું કહ્યું નથી કે હિન્દુત્વનું અપમાન પણ કર્યું નથી. ભાજપ એટલે જ હિન્દુત્વ એવું નથી અમે પણ હિન્દુ છીએ. વાસ્તવમાં એકલા રાહુલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ બંને પર ભારે પડી રહ્યા છે એમ શિવસેના-યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રાહુલ ગાંધીના વકતવ્યનો બચાવ કર્યો હતો. 

 

 

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024