આવી ગઈ નવી નોટબંધી : 2000 રૂપિયા ની નોટ થઈ જશે બંધ, આ તારીખ સુધી જ માન્ય ગણાશે 2000 ની નોટ

પોસ્ટ કેવી લાગી?

વર્ષ 2016માં નોટબંધી બાદ હવે કેન્દ્ર સરકારે 2000 રૂપિયાની નોટને લઈને મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર હવે 2000 રૂપિયાની નોટોને ચલણમાંથી બહાર કરી રહી છે (2000 rupee note ban). 2000 રૂપિયાની નોટને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નોટબંધીના 6 વર્ષ બાદ દેશમાં ઘણું બદલાઈ ગયું છે. સમગ્ર દેશમાં ડિજિટલ પેમેન્ટ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. આ દરમિયાન 2000 રૂપિયાની નોટોને લઈને એક મોટી વાત સામે આવી રહી છે કે ફરી એકવાર આ નોટો બજારમાં ઘણી ઓછી જોવા મળી રહી છે. હવે સરકારે આ મામલે મોટો નિર્ણય આજે લીધો છે. 23મીથી માત્ર 10 હજારની એક સાથે નોટ બદલી શકાશે. સરકારના આ નિયમ મુજબ 1 ઓકટોબર પછી ગુલાબી નોટ કાગળ બની જશે.

વર્ષ 2016માં નોટબંધી બાદ હવે કેન્દ્ર સરકારે 2000 રૂપિયાની નોટને લઈને મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર હવે 2000 રૂપિયાની નોટોને ચલણમાંથી બહાર કરી રહી છે. રિઝર્વ બેંકે કહ્યું છે કે તેનું કાનૂની ટેન્ડર રહેશે, પરંતુ તેને ચલણમાંથી બહાર કરી દેવામાં આવશે. જો તમારી પાસે પણ 2000 રૂપિયાની નોટ પડી છે, તો તમે તેને 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં બેંકમાં બદલી શકો છો.

જાહેરાત

2000ની નોટો છાપવામાં આવતી નથી

તમને જણાવી દઈએ કે છેલ્લા ત્રણ વર્ષથી 2000 રૂપિયાની એક પણ નોટ છાપવામાં આવી નથી. આવી સ્થિતિમાં, આ નોટ (2000 રૂપિયાની નોટ) ચલણમાં ન હોવાના બરાબર છે. RTI અનુસાર, વર્ષ 2019-20, 2020-21 અને 2021-22 દરમિયાન 2,000 રૂપિયાની નવી નોટ છાપવામાં આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures Powerful Earthquake Hits Taiwan