• મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને મોટી ભેટ આપી છે. કેબિનેટની બેઠકમાં સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 % નો વધારો કરવાની જાહેરાત કરી છે. 
  • હાલમાં મોંઘવારી ભથ્થુ 17 % છે હવે વધીને 21 % થશે.
  • કેબિનેટ બેઠકમાં ઘણા મહત્ત્વૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. જેમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોના ભથ્થામાં 4 % નો વધારા જેવા મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. 
  • સરકારના નિર્ણયથી 48 લાખ કર્મચારીઓ અને 65 લાખ પેન્શનધારકોને ફાયદો થશે.
  • કેન્દ્રીય પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે દક્ષિણ ભારતમાં ઉત્પન્ન થતા નાળિયેરના ટેકાના ભાવમાં પણ વધારોે કરવામાં આવ્યો છે.
  • સરકારના આ નિર્ણયથી ઘણા -બધા ખેડૂતોને લાભ મળશે. 
  • વધુમાં જણાવ્યું હતું કે , કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાનો દર ફુગાવાના દરને આધારે નક્કી કરવામાં આવશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024