Author: PTN News

અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા અંતિમસંસ્કાર બાદ જાણ કરાઇ કે દર્દીની તબિયત સારી છે.

નિકોલ વિસ્તારમાં રહેતા એક દર્દી દેવરામભાઇ ભીસીકરને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા 28મી તારીખે સિવિલ હૉસ્પિટલમાં દાખલ થયા હતા. ત્યારબાદ બીજા…

ફાઇલ તસવીર

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કોરોના સંક્રમિતોની સૌથી વધુ સંખ્યા.

ભારતમાં કોરોનાનો પ્રથમ કેસ 30 જાન્યુઆરીના રોજ સામે આવ્યો હતો. ત્યારથી લઈ અત્યાર સુધી દેશમાં 1,82,000થી વધુ લોકો સંક્રમિત થઈ…

ફાઈલ તસ્વીર

આયુષ મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર રોગ પ્રતિકારક શક્તિ વધારવા આટલું કરો.

સામાન્ય બાબતો : આખા દિવસમાં વધારે ને વધારે ગરમ પાણી પીવું. ઓછામાં ઓછા 30 મિનિટ માટે વિવિધ યોગાસન, પ્રાણાયામ અને…

ptn news

કોવિડ હોસ્પિટલોમાં એક લાખ બેડ તૈયાર કરનાર દેશનું પ્રથમ રાજ્ય.

ઉત્તર પ્રદેશ જે દેશનું પ્રથમ એવું રાજ્ય છે જ્યાં કોવિડ હોસ્પિટલોમાં એક લાખ બેડ તૈયાર કરવામાં આવ્યા છે. કોરોના વાયરસ…

ફાઇલ તસવીર

કોરોનાવાયરસ : વૈશ્વિક મહામારી વચ્ચે ભારત માટે આનંદના સમાચાર.

ભારતમાં કોરોના વાયરસ મહામારીના કારણે ફેલાતા પ્રકોપની વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. ચીનના વુહાન નામના શહેરમાં થી આવેલ આ…

ભંવરલાલ શર્માનું નિધન,તમામ નેતાઓએ દુ:ખ વ્યક્ત કર્યું.

શુક્રવાર તા.29/05/2020 ના રોજ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભંવરલાલ શર્માનું નિધન થયું પી.એમ મોદી, અમિત શાહ, મુખ્યમંત્રી…

ફાઈલ તસ્વીર