Hanumanji

હનુમાનજી (Hanumanji) ની કૃપા મેળવવા માટે અનેક પ્રકારના ઉપાય બતાવાયા છે. તેને કરવાથી તેમના ભક્તની બધી મનોકામનાઓ પૂરી થઈ શકે છે. શ્રી રામ ચરિત માનસ મુજબ હનુમાનજીનો જન્મ મંગળવારે થયો હતો. તેથી દર મંગળવારે તેમની વિશેષ પૂજા કરવામાં આવે છે.

જ્યોતિષ મુજબ આ વસ્તુઓ મંગળવારે હનુમાનજી (Hanumanji) ને ચઢાવવાથી ધન સંબંધી પરેશાનીઓ દૂર થઈ શકે છે.

હનુમાનજી સામે ધૂપ-દીપ પ્રગટાવવાથી તેમની કૃપા શીધ્ર પ્રાપ્ત થઈ શકે છે.

Hanumanji

હનુમાનજી (Hanumanji) ને દર મંગળવારે પાંચ મૌસમી ફળ ચઢાવવા જોઈએ. તથા પૂજામાં ફળ ચઢાવવાની વિશેષ પરંપરા છે.

Hanumanji

હનુમાનજીને મીઠાઈ પણ અર્પિત કરવી જોઈએ. તથા મીઠાઈ અર્પિત કરવાથી બધા દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે.

સિંદૂર અને ચમેલીના તેલથી જ હનુમાનજીનો શૃંગાર કરવામાં આવે છે.

કોઈપણ પૂજન કર્મમાં નારિયળનુ વિશેષ સ્થાન છે. આ જ કારણે હનુમાનજીને પણ નારિયળ વિશેષ રૂપે ચઢાવવુ જોઈએ.

Hanumanji

હનુમાનજીને મીઠુ બનારસી પાન પણ ચઢાવાય છે. પાનમાં લવિંગ પણ લગાવો.

Hanumanji

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024