પાટણ તાલુકાના કુણેઘર ગામે રાજપુત- બ્રાહમણ અને ઠકકર સમાજના હિંદુ સ્મશાન ગૃહમાં પ્રભુ શિવની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

પ્રભુ શિવના પિ્રય વૃક્ષા બીલીપત્ર- પીપળો- ચંદન- આસોપાલવ- જાંબુડો- જામફળી- તુલસી- બોરસલ્લી જેવા અનેક વૃક્ષાોનું વૃક્ષાારોપણ દાતાઓના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ મુકિતધામમાં દાતાશ્રીઓના સહયોગથી અગ્નિ સંસ્કારનો શેડ- સ્મશાનની સગડી- અંતિમ વિસામો- પાણીની લાઈન- બેસવાના બાંકડા સહિતની વ્યવસ્થા દાતાઓના દાન થકી કરવામાં આવી હતી. આ પ્રસંગે કુણઘેર સ્મશાનગૃહનું નામ મોક્ષોશ્વર મુકિતધામ આપવામાં આવ્યું હતું.

મોક્ષોશ્વર મુકિતધામમાં રાજપૂત તથા બ્રાહમણ સમાજના દાતા શૈલેન્દ્રસિંહ સોઢા- નિલેશભાઈ રાજગોર- બાબુજી ગોહિલ- લક્ષમણસિંહ પરમાર વગેરેના હસ્તે શંકર ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રસંગે મફાજી ગોહિલ- ભાવસંગજી દેવડા- દશરથસિંહ પરમાર સહિતનાઓ ઉપસ્થિત રહયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024