સાંતલપુર : રાત્રિ ના સમયે ભૂ માફિયા બન્યા બે ખોફ
રોયલ્ટી વગર રાત્રિ ના સમયે ખનીજ ની કરાઈ રહી છે ચોરી. રણમલપુરા KBC કચ્છ બ્રાન્ચ કેનાલ ની માટી ની કરાઈ રહી છે ખનીજ ચોરી.
હજારો મેટ્રિક ટન માટી ઉપાડી સાંતલપુર રેલવે સ્ટૅશન પલેટફોર્મ બનાવવામાં વેચાઈ રહી છે માટી, KBC કચ્છ બ્રાન્ચ કેનાલ ના અધિકારીઓ કુંભકર્ણ નિદ્રા માં કે રહેમ નજર ?
ખનીજ ચોરી કરતાં આવા કોન્ટ્રેકટર ઉપર નર્મદા કેનાલ ના અધિકરીઓ કોઈ કાર્યવાહી કરશે કે પછી ભીનું સંકેલાઈ જશે…??? રાત્રિ ના સમયે હજારો મેટ્રિક ટન માટી ઉપાડી સરકારી તિજોરી ને લાખો કરોડો રૂપિયાનો ચૂનો લગાવતા કોન્ટ્રેકટર પર ક્યારે કાર્ય વાહી???