Corona virus
  • કોરોના વાયરસે અનેક દેશોમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોના વાયરસ હવે ગુજરાત માં પણ આવી ચુક્યો છે.
  • અમદાવાદમાં પણ ઘણા કેસો સામે આવ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે એક ખુશીના સમાચાર પણ આવ્યા છે.
  • અમદાવાદમાં કોરોનાના બધા જ શંકાસ્પદ દર્દીને હાલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. સારા સમાચાર એ છે કે, અત્યાર સુધી એક પણ કેસ પોઝિટિવ નોંધાયો નથી.
  • અમદાવાદ શહેરમાં અત્યાર સુધી કુલ 30થી વધુ શંકાસ્પદ કેસ નોંધાયા છે. આવા કેસ ધ્યાનમાં લઈને સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે સારવારની વધુ સુવિધા ઉભી કરવામાં આવી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024