CM રૂપાણીએ માધવસિંહ સોલંકીને આપી શ્રદ્ધાંજલી

પોસ્ટ કેવી લાગી?

CM Rupani

મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Rupani)એ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના અવસાનથી શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે.

જાહેરાત

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માધવસિંહ સોલંકીના દુખદ અવસાન અંગે શ્રદ્ધાંજલિ પઠવતા જણાવ્યું કે, ‘ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી માધવસિંહ સોલંકીના દુઃખદ અવસાનથી શોકમગ્ન છું. ગુજરાતના જાહેરજીવનને તેમની ખોટ હંમેશા રહેશે. પ્રભુ તેમના દિવ્ય આત્માને સદ્ગતી અર્પે તેમજ પરિવાર-શુભેચ્છકોને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રભુ ચરણોમાં પ્રાર્થના.’

આ પણ જુઓ : મેડિકલના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ સાતમા માળેથી કૂદી આત્મહત્યા કરી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજના તેમના મહીસાગર જિલ્લાના કાર્યક્રમો રદ કર્યા છે. મુખ્યમંત્રીએ રાજ્યમાં સ્વર્ગસ્થ માધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસનો શોક પાળવાની જાહેરાત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures Powerful Earthquake Hits Taiwan