Coordination workshop with government departments was conducted by Reliance Foundation

રીલાયન્શ ફાયન્ડેશન રાધનપુર દ્વારા સ્વ સહાય જુથના આગેવાન બેનો સાથે વિવિધ વિભાગોના જોડાણ અને સંકલન માટે શેરપુરા ગામે કાર્યશાળા યોજવામાં આવી હતી.

આ કાયૅશાળા દરમિયાન મનરેગા વિભાગના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન પૂરું પાડયું હતું જેનો સાંતલપુર તાલુકાના શેરપુરા ગામના સ્વ સહાય જુથના 77 બેનો હાજર રહી લાભ લીધો હતો.

આ કાર્યશાળામાં હાજર રહેલ વિવિધ વિભાગોના પ્રતીનીધીઓ અને સ્વ સહાય જુથના બેનોનો આયોજન કતૉઓ દ્વારા આભાર વ્યક્ત કરી કાર્યશાળાની પૂર્ણાહુતી કરી હતી. આ કાર્યશાળાના અંતે 20 જેટલા બહેનો ની મનરેગા યોજનામાં વ્યક્તિગત કામ માટે પસંદગી કરવામાં આવી હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024