નવીન શૈક્ષણિક સત્ર્ાની શરૂઆત થતાની સાથે જ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઆેમાં પ્રવેશની કામગીરી શરૂ કરવામાં આવી છે.ત્યારે પાટણ તાલ્ાુકાના સંખારી ગામે આવેલા સંખારી પગાર કેન્દ્ર શાળા ખાતે ધોરણ ૩ થી ૮ ના પાઠ્યપુસ્તકોની વિતરણ કામગીરી શરૂ કરવામાં આવી છે.

સંખારી પગાર કેન્દ્ર શાળા ખાતેથી ૧૩ જેટલ્ાી શાળાઆેમાં પુસ્તકોનું વિતરણ કરવામાં આવે છે.જેની કામગીરી શાળામાં શરૂ કરવામાં આવી છે.આ સાથે-સાથે કોરોના વાયરસની મહામારીમાં ધોરણ ૧ થી ૮ માં આેનલ્ાાઇન શિક્ષણ ની કામગીરી ચાલ્ાુ હોઈ તમામ વિદ્યાથર્ીઆે આેનલ્ાાઇન અભ્યાસક્રમમાં જોડાય

તેવો આગ્રહ શાળા પરિવાર દ્વારા રાખવામાં આવી રહયો છે. તો શિક્ષણ વિભાગના આદેશ અનુસાર ધોરણ ર થી ૮માં બિ્રજ કોર્ષની કામગીરી પણ ચાલ્ાુ કરાઈ છે. કોરોનાના કારણે પ્રવેશોત્સવમાં કોઈપણ જાતના કાર્યક્રમો રાખવામાં આવ્યા નથી

માત્ર્ા વિદ્યાથર્ીઆેને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.જેમાં ગામમાં નોધાયેલ્ાા ૪૯ બાળકો પૈકી હાલ્ામાં ૩૦ જેટલ્ાા બાળકોએ ધોરણ -૧ માં પ્રવેશ લ્ાીધો હોવાનું શાળાના આચાર્ય વિઠ્ઠલ્ાભાઈ પરમારે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024