Marriage
શનિદેવ ને ન્યાયના ભગવાન માનવામાં આવે છે. તે બધા સાથે ન્યાય કરે છે. કેટલીક વસ્તુઓ એવી છે કે જે સ્ત્રીઓ કરે તો શનિદેવ તેમનાથી ગુસ્સે થઈ જાય છે. હવે આજે અમે તમને તે વસ્તુઓ વિશે જણાવીશું. એવું કહેવામાં આવે છે કે જો મહિલાઓ આ કામ કરે છે, તો શનિદેવનો પ્રકોપ ઝડપથી તેમની પર આક્રમણ કરે છે અને તે પરેશાન થઇ જાય છે.
કહેવામાં આવે છે કે, સ્ત્રી માટે, લગ્ન (Marriage) પછી તેનો પતિ શ્રેષ્ઠ છે, પરંતુ આ પછી પણ, કેટલીક મહિલાઓ અન્ય પુરુષો સાથે અફેર બનાવે છે. જે ખોટું છે. તથા આવું કરવાથી શનિદેવ (Shanidev) આવી મહિલાઓથી નારાજ રહે છે અને ખરાબ ફળ આપે છે.
- Leadership ના તમામ ગુણો આ ત્રણ રાશિના જાતકોમાં જોવા મળે છે
- Toe Ring : પગમાં વીંછિયા પહેરવાના આ અદ્ભૂત ફાયદા
લગ્ન (Marriage) પછી પતિની ઇચ્છાને અનુસરવું એ દરેક સ્ત્રીનો પ્રથમ ધર્મ છે. એવામાં ઘણી વખત મહિલાઓ તેનું સાંભળતી નથી અને તે જે કહે છે તે વાત ટાળી દે છે આને કારણે શનિદેવ તેમના પર ગુસ્સે થઈ જાય છે અને નારાજ થાય છે જેથી સાડાસાતીની અસર થાય છે.
તેમજ ઘરની સ્ત્રીએ હંમેશા તેના વડીલોનું સન્માન કરવું જોઈએ. તે જ સમયે, કેટલીક સ્ત્રીઓ લગ્ન પછી તેમના પતિ સિવાય બીજા કોઈનું માન રાખતી નથી અને તેમના વડીલોને ખરાબ કહે છે. આવી સ્થિતિમાં જે મહિલાઓ તેમના ઘરના વડીલોનો અનાદર કરે છે તે લોકોને શનિદેવ (Shanidev) નો ગુસ્સાની અસર થાય છે અને ખરાબ ફળ મળે છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.