બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મોડી સાંજે ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. બનાસકાંઠા જિલ્લામાં સાંજે 7 વાગ્યાને 25 મિનિટે ભૂંકપનો આંચકો આવતા લોકો ડરના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા.
આંચકાની તિવ્રતા 4.1 રિકટર સ્કેલ નોંધાઈ હતી. આંચકાનું કેન્દ્ર બિંદુ પાલનપુરથી રાજસ્થાન તરફ 136 કિમી દૂર નોંધાયું હતું. ભૂંકપના કારણે કોઈ નુકસાન કે જાનહાનિના સમાચાર નથી.
- શ્રી બી.ડી.એસ.વી માં વિદ્યાર્થીઓ માટે ભવિષ્યની વિશાળતકો, તૈયારીઓ અને સમસ્યાઓ પર સેમિનાર યોજાયો
- પાટણ: ૧૦ જેટલા દિવ્યાંગ વ્યક્તિઓને મોડીફાઇ કરેલ ઈલેક્ટ્રીક સાયકલો ધંધા-રોજગારનો વ્યાપ વધારવા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી
- પાટણ: હારીજના દુનાવાડામાં એક યુવકે જૂની અદાવતને લઈ છ રાઉન્ડ ફાયરિંગ કરતા ત્રણ લોકો ઘાયલ
- પાટણ: પાલિકા દ્વારા પકડેલા રખડતા ઢોરોને કેટલાક ઈસમો છોડાવી જતા મચી અફરાતફરી
- પાટણ: રો.ધનરાજભાઈ ઠકકરે પોતાના જન્મદિન પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પ યોજી અન્યોને પ્રેરણા પૂરી પાડી…