કાંકરેજ તાલુકાના ખારીયા વિસ્તારમાં આવેલ ઓઢાસીમમાં ખેતરમાં દીપડા ના પગનાં નિશાન જોવા મળતાં લોકોમાં ફફડાટ.
ખારિયા ની સીમામાં દીપડાની દહેશત જોવા મળી.
વન વિભાગના અધિકારીઓ ને પગના નિશાન જોવા મળતાં જ ફોટા મોકલી આપી ને જાણ કરવામાં આવી હતી.
જોકે હજુ સુધી વન વિભાગના કર્મચારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
- રાધનપુર સાતલપુર અને સમી પંથકની પાણીની સમસ્યા એક સપ્તાહમાં નહીં ઉકેલાય તો આંદોલન છેડાશે : રધુ દેસાઈ
- પાટણના માધવ નગર ખાતે શ્રી સધી મેલડી માતાના મંદિરે ભક્તિ સભર માહોલમાં ભંડારો યોજાયો
- રાધનપુર ખાતે રઘુવંશી લોહાણા સમાજની ચૂંટણીલક્ષી શક્તિ પ્રદર્શન સાથેની બેઠક યોજાઇ.
- હારીજ તાલુકાના બોરતવાડા ગામે 31 મુ સહકાર સંમેલન યોજાયું.
- દાહોદ જિલ્લામાં તમામ તાલુકાઓમાં ગ્રામજનોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા યોજાઇ રાત્રીસભા