ટૂંકું ને ટચ : પૂર્વ CM શંકરસિંહ વાઘેલાનું વરસાદી ખાડાઓને લઇ ટ્વિટ

પોસ્ટ કેવી લાગી?

CM Shankarsinh Vaghela

સંદેશ ન્યૂઝ દ્વારા રાજ્યભરમાં વરસાદના કારણે જે રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઈ છે, તેનું રિયાલિટી ચેક કરવા માટે ‘ભાંગી નાંખ્યા’ અભિયાન કરવામાં છે. આ અભિયાનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હાલ ગુજરાતના પૂર્વ સીએમ શંકરસિંહ (CM Shankarsinh Vaghela) ‘ભાંગી નાંખ્યા’ અભિયાન હેઠળ એક ટ્વિટ કર્યું છે.

આ અભિયાન હેઠળ શંકરસિંહ વાઘેલાએ એક ટ્વિટ કર્યું છે. શંકરસિંહે કરેલા ટ્વિટમાં તેમણે કહ્યું છે કે ગુજરાતમાં ખાડા નથી, ખાડામાં ગુજરાત છે. ભાજપે કરેલા ભ્રષ્ટાચારના ખાડા હવે ચોમાસામાં સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures