Patan

Patan

પાટણ (Patan) માં કોરોના નો કહેર યથાવત છે. જેથી પાટણ શહેરમાં કોરોના પોઝિટિવ ક્વોરંટાઈન પરિવારોને મદદ કરવા જલારામ સેવા ટ્રસ્ટ આગળ આવ્યું છે.

જેમાં કોરોના પોઝિટિવ ક્વોરંટાઈન પરિવારોને જમવાની તકલીફ ન પડે તે માટે શ્રી જલારામ સેવા ટ્રસ્ટ પાટણ સંચાલિત જલિયાણ અન્નક્ષેત્ર દ્વારા ટીફીન આપવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.

આ પણ જુઓ : સંશોધકો મુજબ 70 ટકા લોકોએ સતત માસ્ક પહેરી રાખ્યો હોત તો કોરાના કાબૂમાં રહેત

જે લોકોને જરૂરિયાત હોય તેઓ મંદિરના ટેલીફોન નંબર (02766)221219 અથવા મોબાઈલ નંબર 9426261219 પર સંપર્ક કરી શકે છે. સવારે અને સાંજે વિનામૂલ્યે ટિફિન સેવા પુરી પાડવામાં આવશે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024