Taslima Nasreen

Taslima Nasreen

પ્રસિદ્ધ લેખિકા તસલીમા નસરીન(Taslima Nasrin) પોતાના એક નિવેદનને લઈને ચર્ચામાં છે. તસલીમાએ ટ્વિટર પર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા બાંગ્લાદેશની મસ્જિદો અને મદરેસાઓ પર કટાક્ષ કર્યો છે. તસલીમા નસરીને આરોપ લગાવ્યો છે કે બાંગ્લાદેશની મસ્જિદ-મદરેસામાં દરરોજ બળાત્કાર થાય છે.  

આ પણ જુઓ : ગુજરાતમાં કોરોના વેક્સિન માટે 50થી ઉપરના વ્યક્તિઓનો ડેટા બેઝ બનાવાશે

તસલીમા નસરીને પોતાની ટ્વિટમાં લખ્યું છે કે, ‘બાંગ્લાદેશની મસ્જિદો અને મદરેસાઓમાં ઈમામ અને મદરેસાના ટીચરો દરરોજ બાળકો સાથે બળાત્કાર કરે છે. તેઓ અલ્લાહના નામ પર રેપ કરે છે. તેઓ જાણે છે કે અલ્લાહ દયાવાન છે, અલ્લાહ તેમના પાપ માફ કરી દેશે કારણ કે તેઓ દિવસમાં 5 વાર નમાજ પઢે છે.’

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024