ઈન્ડિયન ટોયલેટ છે શ્રેષ્ઠ, વેસ્ટર્ન ટોયલેટના ઉપયોગથી થશે આ ગંભીર બીમારી.
![બ્રિટીશર્સ જતા રહ્યા, પરંતુ આપણે તેમની જીવનશૈલી સમાપ્ત ન કરી શક્યા. ભાષામાં પશ્ચિમી સંસ્કૃતિને અપનાવવાની સાથે, આજે મોટાભાગના લોકો આજે વેસ્ટર્ન ટોયલેટનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. તે પહેલા, ભારતીય ઘરોમાં ભારતીય ટોઇલેટનો ઉપયોગ કરવામાં આવતો હતો. વાસ્તવમાં, વેસ્ટર્ન રેસ્ટરૂમ્સ વાપરવું ખૂબ સરળ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આ થોડો આરામ તમારા માટે મોંધો સાબિત થઈ શકે છે. ચાલો ભારતીય ટોઇલેટનો ઉપયોગ કરવાના ફાયદા જાણીએ.](https://i0.wp.com/images.gujarati.news18.com/static-guju/uploads/2019/05/000.jpg?w=640&ssl=1)
- બ્રિટીશર્સ જતા રહ્યા, પરંતુ આપણે તેમની જીવનશૈલી સમાપ્ત ન કરી શક્યા.
- ભાષામાં પશ્ચિમી સંસ્કૃતિને અપનાવવાની સાથે, આજે મોટાભાગના લોકો આજે વેસ્ટર્ન ટોયલેટનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે.
- ભારતીય ઘરોમાં ભારતીય ટોઇલેટનો ઉપયોગ કરવામાં આવતો હતો. વાસ્તવમાં, વેસ્ટર્ન રેસ્ટરૂમ્સ વાપરવું ખૂબ સરળ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આ થોડો આરામ તમારા માટે મોંધો સાબિત થઈ શકે છે. ચાલો ભારતીય ટોઇલેટનો ઉપયોગ કરવાના ફાયદા જાણીએ.
![ભારતીય શૌચાલયમાં બેઠા હોય ત્યારે શરીર ટૉઇલેટ સીટના સંપર્કમાં નથી રહેતું. તેથી ત્યાં કોઈ શક્યતા નથી કે બેક્ટેરિયા અને જોખમી વાયરસ હુમલો કરે તેમજ ચેપનો ડર પણ નથી. અને સ્વચ્છતા પણ જળવાય છે.](https://i0.wp.com/images.gujarati.news18.com/static-guju/uploads/2019/05/indian_toilet_best.jpg?w=640&ssl=1)
- ભારતીય શૌચાલયમાં બેઠા હોય ત્યારે શરીર ટૉઇલેટ સીટના સંપર્કમાં નથી રહેતું.
- તેથી ત્યાં કોઈ શક્યતા નથી કે બેક્ટેરિયા અને જોખમી વાયરસ હુમલો કરે તેમજ ચેપનો ડર પણ નથી. અને સ્વચ્છતા પણ જળવાય છે.
![ભારતીય શૌચાલયમાં બેસવાથી પગના સ્નાયુઓ પર દબાણ આવે છે, જેનાથી કોઈ સખત મહેનત કર્યા વગર એક્સરસાઈઝ થી જાય છે અને સ્નાયુઓ ટૉન થાય છે.](https://i0.wp.com/images.gujarati.news18.com/static-guju/uploads/2019/05/0-2.jpg?w=640&ssl=1)
- ભારતીય શૌચાલયમાં બેસવાથી પગના સ્નાયુઓ પર દબાણ આવે છે, જેનાથી કોઈ સખત મહેનત કર્યા વગર એક્સરસાઈઝ થી જાય છે અને સ્નાયુઓ ટૉન થાય છે.
![ભારતીય શૌચાલય કેન્સર જેવી મોટીબીમારી અને પેટના રોગોને રોકવા માટે ફાયદાકારક છે. તેનો ઉપયોગ કરીને મોટા આંતરડામાંથી ફેટી પદાર્થ (મળ-મૂત્ર) સારી રીતે નીકળી જાય છે. કબજિયાત, ઍપેન્ડિસિટિસ, કોલોન કેન્સર જેવી સમસ્યાઓ પણ તેના ઉપયોગથી મટી જાય છે](https://i0.wp.com/images.gujarati.news18.com/static-guju/uploads/2019/05/1-2.jpg?w=640&ssl=1)
- ભારતીય શૌચાલય કેન્સર જેવી મોટીબીમારી અને પેટના રોગોને રોકવા માટે ફાયદાકારક છે. તેનો ઉપયોગ કરીને મોટા આંતરડામાંથી ફેટી પદાર્થ (મળ-મૂત્ર) સારી રીતે નીકળી જાય છે.
- કબજિયાત, ઍપેન્ડિસિટિસ, કોલોન કેન્સર જેવી સમસ્યાઓ પણ તેના ઉપયોગથી મટી જાય છે
![જો ગર્ભવતી સ્ત્રીઓ ભારતીય ટોઇલેટનો ઉપયોગ કરે છે, તો તેમની ગર્ભાશયની કોથળી પર ઓછું દબાણ આવે છે. આ કારણે બાળક પર કોઈ ખરાબ અસર નથી પડતી.](https://i0.wp.com/images.gujarati.news18.com/static-guju/uploads/2019/05/Indian-Toilet.jpg?w=640&ssl=1)
- જો ગર્ભવતી સ્ત્રીઓ ભારતીય ટોઇલેટનો ઉપયોગ કરે છે, તો તેમની ગર્ભાશયની કોથળી પર ઓછું દબાણ આવે છે. આ કારણે બાળક પર કોઈ ખરાબ અસર નથી પડતી.
![આ કારણોને જોતાં ઈન્ડિયન ટોયલેટ શ્રેષ્ઠ છે, વેસ્ટર્ન ટોયલેટના ઉપયોગથી આ ગંભીર બીમારીઓ થતી ટળી જશે!](https://i0.wp.com/images.gujarati.news18.com/static-guju/uploads/2019/05/520-1246-1900_2.jpg?w=640&ssl=1)
- આ કારણોને જોતાં ઈન્ડિયન ટોયલેટ શ્રેષ્ઠ છે, વેસ્ટર્ન ટોયલેટના ઉપયોગથી આ ગંભીર બીમારીઓ થતી ટળી જશે.