કાંકરેજ તાલુકા મતવિસ્તાર માં વર્ષે ૨૦૨૨/૨૩ ના નવા બજેટ માં સુજલામ સુફલામ્ યોજના અંતર્ગત દાંતીવાડા ડેમમાં થી પાઇપ લાઇન સિંચાઈ યોજના હેઠળ રૂપિયા 1600 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે
જેમાં 93 હજાર કરોડ રૂપિયા ની જોગવાઈ બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો માટે લાગણી સાથે માગણી ધ્યાને લઈ ને આ વિસ્તાર નું અતિમહતવનું કામ કરવા બદલ કાંકરેજ 15 મતવિસ્તાર વિધાનસભા તરફથી ગુજરાત સરકાર ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નો આભાર વ્યક્ત કરુ છું..
ગુજરાત સરકાર ના શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલા (કાંકરેજ ધારાસભ્ય) જય જવાન જય કિસાન જય વિજ્ઞાન જય જય ગરવી ગુજરાત.
બજેટ રજૂ કરવા માં કનુભાઈ દેસાઈ નાણાંમંત્રી નો પણ આભાર વ્યક્ત કર્યો હતો.અને આગેવાનો દ્વારા મંત્રી ને શુભેચ્છાઓ પાઠવી હતી.
દાંતીવાડા થી કાંકરેજ તાલુકા7ના કસરા ગામ સુઘી હવે સુજલામ સુફલામ્ યોજના અંતર્ગત ખેડૂતો અનેપશુપાલકો માટે પાણીની પાઇપલાઇન મારફતે સિંચાઇ માટે પાણી પહોચતું કરવામાં આવશે.
- દાહોદમાં ૭૬ મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની શાનદાર ઉજવણી કરવામાં આવી
- સાંતલપુર નજીક સરકારી બસનો ભયંકર અકસ્માત
- પાટણ શહેરના વેરાઇ ચકલા વિસ્તારમાં થયેલ મર્ડરના ગુનાના નાસતા ફરતા આરોપીઓને એલ.સી.બી. પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપ્યા
- પાટણ: સંખારી ત્રણ રસ્તા પાસે બસ ચાલકે ટુ-વ્હીલર ને ટક્કર મારતા નિવૃત્ત પોલીસ કર્મીનું મોત
- પાટણ: રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ અધૂરા પડેલા બનાસ નદીના પુલની મુલાકાત લીધી