સુજલામ સુફલામ્ યોજના અંતર્ગત દાંતીવાડા ડેમમાં થી પાઇપ લાઇન સિંચાઈ યોજના હેઠળ રૂપિયા 1600 કરોડ મંજૂર
કાંકરેજ તાલુકા મતવિસ્તાર માં વર્ષે ૨૦૨૨/૨૩ ના નવા બજેટ માં સુજલામ સુફલામ્ યોજના અંતર્ગત દાંતીવાડા ડેમમાં થી પાઇપ લાઇન સિંચાઈ યોજના હેઠળ રૂપિયા 1600 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે
જેમાં 93 હજાર કરોડ રૂપિયા ની જોગવાઈ બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો માટે લાગણી સાથે માગણી ધ્યાને લઈ ને આ વિસ્તાર નું અતિમહતવનું કામ કરવા બદલ કાંકરેજ 15 મતવિસ્તાર વિધાનસભા તરફથી ગુજરાત સરકાર ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નો આભાર વ્યક્ત કરુ છું..
ગુજરાત સરકાર ના શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલા (કાંકરેજ ધારાસભ્ય) જય જવાન જય કિસાન જય વિજ્ઞાન જય જય ગરવી ગુજરાત.
બજેટ રજૂ કરવા માં કનુભાઈ દેસાઈ નાણાંમંત્રી નો પણ આભાર વ્યક્ત કર્યો હતો.અને આગેવાનો દ્વારા મંત્રી ને શુભેચ્છાઓ પાઠવી હતી.
દાંતીવાડા થી કાંકરેજ તાલુકા7ના કસરા ગામ સુઘી હવે સુજલામ સુફલામ્ યોજના અંતર્ગત ખેડૂતો અનેપશુપાલકો માટે પાણીની પાઇપલાઇન મારફતે સિંચાઇ માટે પાણી પહોચતું કરવામાં આવશે.
- અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાની તૈયારીઓ શરૂ
- મહેસાણાના ગેરકાયદે અમેરિકામાં ઘૂસણખોરી કરનાર ચૌધરી પરિવારના 4 લોકોનાં મોત
- ત્રણ વરસ ની માસુમ બાળકી ની હત્યા – CCTVમાં આરોપી બાળકીને લઇ જતો નજરે પડ્યો
- Banaskantha : દિયોદર પોલીસે ચોરીના બે બાઈક સાથે એક ઈસમ ને ઝડપી લીધો.
- ઈન્દોર દુર્ઘટના : 35 લોકોના દુખદ નિધન – મૃતકોમા 11 ગુજરાતી સામેલ
- ગુજરાતમાં જાણો બે દિવસ ક્યાં ક્યાં છે માવઠાની આગાહી – Gujarat Weather News
- માળીયા હાટીના કોંગ્રેસ દ્વારા લોકશાહી બચાવવા માટે ધરણા કાર્યક્રમ યોજ્યો – પોલીસે કરી અટકાયત
- બનાસકાંઠા : રાટીલા ગામમાં ત્રિદિવસીય મહાયજ્ઞ મહોત્સવ નો પ્રારંભ