BMC

Kangna Ranaut

કંગના રનૌત (Kangna Ranaut)નું કહેવું છે કે શિવસેના નેતા સંજય રાઉતએ તેને ધમકી આપી હતી કે મુંબઈ પાછી ન ફરે. કંગના રનૌતે વળતો જવાબ આપતા તેને કહ્યું કે, જે કોઇ મને મુંબઇ પાછી ના આવવાનુ કહી રહ્યાં છે, તે સાંભળે હું 9 સપ્ટેમબરે ફરીથી પાછી મુંબઇ આવી રહી છું, હિંમત હોય તો રોકી લો.

આ પણ જુઓ : રસ્તો ભુલેલા ચીની નાગરિકોની મદદ કરી ભારતીય સેનાએ માનવતાની મિસાલ રજૂ કરી

કંગનાએ ટ્વીટમાં લખ્યું- હું જોઇ રહી છું કેટલાક લોકો મને મુંબઇ પાછી ના આવવાની ધમકી આપી રહ્યાં છે, એટલા માટે મે નક્કી કર્યુ છે કે 9 સપ્ટેમ્બરે મુંબઇ આવીશ. હું મુંબઇ એરપોર્ટ પર પહોંચીને ટાઇમ પૉસ્ટ કરીશ, કોઇના બાપમાં હિંમત હોય તો રોકી લો.

સંજય રાઉતે પત્રકારો સાથે વાતચીત કરતા અભિનેત્રીનુ નામ લીધા વિના કહ્યું કે ટ્વીટર પર નિવેદનબાજી કર્યા વિના કોઇ સબૂતોની સાથે પોલીસ અને સરકારનો સંપર્ક કરવો જોઇએ.

આ પણ જુઓ : IPL 2020 : IPLનો કાર્યક્રમ જાણો ક્યારે થશે જાહેર

આ પહેલા કંગનાએ પોતાના ટ્વીટમાં લખ્યું, શિવસેના નેતા સંજય રાઉતે મને ખુલ્લી ધમકી આપી છે અને કહ્યું છે કે હું મુંબઇ પાછી ના આવુ. પહેલા મુંબઇના રસ્તાંઓ પર આઝાદીના નારા લાગ્યા અને હવે ખુલ્લી ધમકીઓ મળી રહી છે. આ મુંબઇ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ની જેવુ કેમ લાગી રહ્યું છે?

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024