અમદાવાદની સગીરાને લલચાવી દુસ્કર્મ આચારવા મામલે વસ્ત્રાપુર પોલીસ મથકે ખાસાના અખત્તરખાન ઠાકરખાન બિહારી સામે લવજેહાદનો ગુનો નોંધાયો હતો.
ગઢ પોલીસે શખ્સને ખાસાથી દબોચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ગૃહમંત્રીના લવજેહાદના એક પણ આરોપીને ન છોડવાના નિવેદન બાદ પોલીસ સતર્ક બનેલી જોવા મળી.
આવા તત્વો સામે ગુજરાત પોલીસની લાલ આંખ કરતાં લવજેહાદીઓ માં ફફડાટ ફેલાયો.
- શ્રી બી.ડી.એસ.વી માં વિદ્યાર્થીઓ માટે ભવિષ્યની વિશાળતકો, તૈયારીઓ અને સમસ્યાઓ પર સેમિનાર યોજાયો
- પાટણ: ૧૦ જેટલા દિવ્યાંગ વ્યક્તિઓને મોડીફાઇ કરેલ ઈલેક્ટ્રીક સાયકલો ધંધા-રોજગારનો વ્યાપ વધારવા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી
- પાટણ: હારીજના દુનાવાડામાં એક યુવકે જૂની અદાવતને લઈ છ રાઉન્ડ ફાયરિંગ કરતા ત્રણ લોકો ઘાયલ
- પાટણ: પાલિકા દ્વારા પકડેલા રખડતા ઢોરોને કેટલાક ઈસમો છોડાવી જતા મચી અફરાતફરી
- પાટણ: રો.ધનરાજભાઈ ઠકકરે પોતાના જન્મદિન પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પ યોજી અન્યોને પ્રેરણા પૂરી પાડી…