રાધનપુરના નજુપુરા ગામે પુનમ સવસીભાઈ ઠાકોર નામની દિકરી ઘરની બહાર રમી રહી હતી તે દરમિયાન દૂધ આપવા આવેલ વાન ગાડી ચાલકે બાળકીને ટક્કર મારતાં પુનમ નામની દિકરી ઘાયલ થતાં તેને સારવાર અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
પરંતુ મળતી માહિતી મુજબ રાધનપુરના રેફરલ હોસ્પિટલના ડોક્ટરે દિકરીને મૃત જાહેર કરી હતી. ત્યારે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે પી.એમ કરી લાશને વાલી વારસાને સોંપવામાં આવી.
સૂત્રોના જણાવ્યા અનુસાર રાધનપુર પોલીસને જાણ કરાતા રાધનપુર પોલીસ રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
- દાહોદમાં ૭૬ મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની શાનદાર ઉજવણી કરવામાં આવી
- સાંતલપુર નજીક સરકારી બસનો ભયંકર અકસ્માત
- પાટણ શહેરના વેરાઇ ચકલા વિસ્તારમાં થયેલ મર્ડરના ગુનાના નાસતા ફરતા આરોપીઓને એલ.સી.બી. પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપ્યા
- પાટણ: સંખારી ત્રણ રસ્તા પાસે બસ ચાલકે ટુ-વ્હીલર ને ટક્કર મારતા નિવૃત્ત પોલીસ કર્મીનું મોત
- પાટણ: રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ અધૂરા પડેલા બનાસ નદીના પુલની મુલાકાત લીધી