પાટણ: રાધનપુરના નજુપુરા ગામે અકસ્માતમાં નાની બાળકીનું નીપજ્યું મોત
રાધનપુરના નજુપુરા ગામે પુનમ સવસીભાઈ ઠાકોર નામની દિકરી ઘરની બહાર રમી રહી હતી તે દરમિયાન દૂધ આપવા આવેલ વાન ગાડી ચાલકે બાળકીને ટક્કર મારતાં પુનમ નામની દિકરી ઘાયલ થતાં તેને સારવાર અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
પરંતુ મળતી માહિતી મુજબ રાધનપુરના રેફરલ હોસ્પિટલના ડોક્ટરે દિકરીને મૃત જાહેર કરી હતી. ત્યારે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે પી.એમ કરી લાશને વાલી વારસાને સોંપવામાં આવી.
સૂત્રોના જણાવ્યા અનુસાર રાધનપુર પોલીસને જાણ કરાતા રાધનપુર પોલીસ રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
- Delhi Sakshi Murder Case : આરોપીએ ચાકુથી 34 સેકન્ડમાં 19 ઘા માર્યા, 6 વખત પથ્થર મારીને માથું છૂંદી નાખ્યું
- Gujarat weather update : આ શહેરોમાં આજે વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી
- અમદાવાદમાં વરસાદને કારણે રદ થયો બાબા બાગેશ્વરનો આજનો દિવ્ય દરબાર!
- પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વૈદિક ગણિત સેમીનાર નું આયોજન કરાયું
- પાટણ : સસ્તા અનાજના જથ્થા સાથે છોટા હાથી ઝડપી લેતી સરસ્વતી પોલીસ ટીમ