પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગોતરકા ગામ ખાતે આવેલ બ્રહ્મચારી આશ્રમ ખાતે સંત શ્રી નિજાનંદ બાપુ દ્વારા ગુરુપૂર્ણિમા નિમિત્તે વેદોનું પૂજન કરવામાં આવ્યું હતું. વ્યિક્ત મહત્વની નથી વેદો મહત્વના છે તેને લઈ ને વિજય વેદોનું પૂજન કરવા સંત શ્રી નિજાનંદ સ્વામીએ જણાવ્યું હતું.
ગોતરકા ખાતે આવેલ સંત શ્રી નિજાનંદ બાપુ ના આશ્રમ બ્રહ્મચારી આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી જેની અંદર રાધનપુરનાં મત વિસ્તારના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને કોંગ્રેસના કાર્યકર્તાઆે આરએસએસના કાર્યકર્તાઆે અને પ્રદેશ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ દિલીપભાઇત્રિવેદી ગોતરકા ગામ ના સરપંચ તલાટી કમ મંત્રી કનુભાઈ જોષી પ્રકાશ દક્ષિણી સહિતના લોકો ઉપિસ્થત રહયા હતા મોટી સંખ્યા ની અંદર ભક્તો ઉપિસ્થત રહી ગુરુપૂર્ણિમાની ઉજવણી કરી હતી આ પ્રસંગે સંત શ્રી રામાનંદ સ્વામી આવનારા ભક્તો ને વેદો ની પૂજા કરાવી હતી.