પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સીધાડા ગામ ખાતે એક સમાજના લોકો વચ્ચે ધીંગાણું. સાંતલપુર તાલુકાના સીધાડા ગામ ખાતે એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારીનો બનાવ સામે આવ્યો છે. જયારે ઝઘડાનું કારણ અકબંધ હોવાનું જાણવા મળ્યું હતું.
ત્યારે ઘાયલોને સારવાર અર્થે સાંતલપુર રેફરલ હોસ્પિટલ ખાતે ૧૦૮ મારફતે ખસેડવામાં આવ્યા. એકની તબિયત વધુ બગડતા ધારપુર મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યા.
તો પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
- સાંતલપુર નજીક સરકારી બસનો ભયંકર અકસ્માત
- પાટણ શહેરના વેરાઇ ચકલા વિસ્તારમાં થયેલ મર્ડરના ગુનાના નાસતા ફરતા આરોપીઓને એલ.સી.બી. પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપ્યા
- પાટણ: સંખારી ત્રણ રસ્તા પાસે બસ ચાલકે ટુ-વ્હીલર ને ટક્કર મારતા નિવૃત્ત પોલીસ કર્મીનું મોત
- પાટણ: રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ અધૂરા પડેલા બનાસ નદીના પુલની મુલાકાત લીધી
- પાટણ: રાધનપુરના સિનાડ ગામે લાખણેશ્વર મહાદેવના મંદિરમાં થયેલ ચોરીના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને પોલીસે ઝડપ્યા