પાટણ: સાંતલપુરના સીધાડા ગામે કિન્નરે જ્વલંતશીલ પદાર્થ છાંટી કર્યું આત્મવિલોપન
સાંતલપુરના સીધાડા ગામે એક કિન્નરે જ્વલંતશીલ પદાર્થ છાંટી આત્મવિલોપન કર્યું હોવાની ઘટના સામે આવી છે. ત્યારે કિન્નરના આત્મવિલોપનનું કારણ હજુ અકબંધ હોવાનું જાણવા મળ્યું હતું.
સાંતલપુર પોલીસે મૃતદેહને પીએમ અર્થે સાંતલપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. તો સાંતલપુર પોલીસે કિન્નરના આત્મવિલોપનના સમગ્ર મામલે તપાસ હાથ ધરી.
- Delhi Sakshi Murder Case : આરોપીએ ચાકુથી 34 સેકન્ડમાં 19 ઘા માર્યા, 6 વખત પથ્થર મારીને માથું છૂંદી નાખ્યું
- Gujarat weather update : આ શહેરોમાં આજે વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી
- અમદાવાદમાં વરસાદને કારણે રદ થયો બાબા બાગેશ્વરનો આજનો દિવ્ય દરબાર!
- પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વૈદિક ગણિત સેમીનાર નું આયોજન કરાયું
- પાટણ : સસ્તા અનાજના જથ્થા સાથે છોટા હાથી ઝડપી લેતી સરસ્વતી પોલીસ ટીમ