Patan

સાંતલપુરના સીધાડા ગામે એક કિન્નરે જ્વલંતશીલ પદાર્થ છાંટી આત્મવિલોપન કર્યું હોવાની ઘટના સામે આવી છે. ત્યારે કિન્નરના આત્મવિલોપનનું કારણ હજુ અકબંધ હોવાનું જાણવા મળ્યું હતું.

સાંતલપુર પોલીસે મૃતદેહને પીએમ અર્થે સાંતલપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. તો સાંતલપુર પોલીસે કિન્નરના આત્મવિલોપનના સમગ્ર મામલે તપાસ હાથ ધરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024