માનવ સેવા એજ પ્રભુ સેવાના સિદ્ઘાંત થકી પાટણ શહેરના ઉમિયાનગર સોસાયટીમાં કપિરાજ પડી જવાની ઘટના બની હતી.

આ ઘટનાની જાણ જાયન્ટસ ગ્રૂપ પાટણને મળતા જાયન્ટસના સભ્યો સ્થળ ઉપર પહોંચ્યા હતા. જ્યાં ડોકટરોએ તપાસ કરતા કપિરાજને મૃત જાહેર કરતા જાયન્ટસ ગ્રુપ પાટણ દ્વારા કપીરાજની અંતિમ ધાર્મિક વિધિ કરી

કપિરાજના મૃતદેહને ભગવા કલરનું કપડું પહેરાવી, અબીલ ગુલાલ ફૂલના હાર અને ગંગાજળ આપી સરસ્વતી નદી કિનારે સ્મશાન ભૂમિમાં શાસ્ત્રોત વિધિ મુજબ અંતિમ ક્રિયા કરીને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.

આ સેવા કાર્યમાં પ્રમુખ નટવરભાઈ દરજી સહમંત્રી મૌલિક દરજી, સહિત આનંદ સરોવરમાં સિકયોરિટી તરીકે સેવા આપે છે.તેમને પણ ખુબજ સરસ સેવા આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024