પાટણ શહેરના બડવાવાડા મહોલ્લામાં બિરાજમાન શ્રી ક્ષેત્રપાળ વીર દાદા ના મંદિર પરિસર ખાતે યજ્ઞ યોજવામાં આવ્યો હતો.જેમાં બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે યજમાન દ્વારા યજ્ઞમાં આહુતિઓ આપવામાં આવી હતી.

તો આ પ્રસંગે મહોૡાના રહીશોએ ઉપસ્થિત રહી યજ્ઞના દર્શન કરી વીર દાદાની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024