પાટણ તાલુકાના રણુંજ ગામના ગામ તળાવમાં આજે વહેલી સવારે એક લાશ તરતી જોવા મળતાં સ્થાનિક તરવૈયાઓ દ્વારા લાશને બહાર કાઢવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ રણુંજ ગામના નીતિનભાઈ પરષોત્તમભાઇ ભંગી નામનો ઈસમ રાત્રી દરમ્યાન તળાવની પાળે કુદરતી હાજતે ગયેલ હોઈ લપસી જતાં તે ગામ તળાવમાં ડૂબી જવાથી તેનું મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું.

ત્યારે સ્થાનિક તરવૈયાઓની મદદથી મરનારની લાશને તળાવમાંથી બહાર કાઢી પોલસ દ્વારા તેનું પંચનામુ કર્યા બાદ તેની લાશને પીએમ અર્થે મોકલવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024