પાટણ: રાધનપુરના સિનાડ ગામે લાખણેશ્વર મહાદેવના મંદિરમાં થયેલ ચોરીના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને પોલીસે ઝડપ્યા

પોસ્ટ કેવી લાગી?

પાટણ જિલ્લાના રાધનપુરમાં 20 જૂલાઇના રોજ સિનાડ ગામે લાખણેશ્વર મહાદેવના મંદિરમાં ચોરીનો બનાવ બનેલ જેમાં અજાણયા ચોર ઇસમોએ મંદિરના અંદર આવેલ રુમમાંથી દરવાજાનો નકુશો તોડી અંદરની તિજોરીનો લોક તોડી તિજોરીમાં મુકેલ ચાંદીના છત્તર તથા રોકડ રકમ મળી કુલ રૂ.૧,૨૭,૨૦૦/- ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા.

રાધનપુર પોલીસને બાતમી હતી કે, સિનાડ ગામે લાખણેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી કરી ફરાર થઇ ગયેલા ઈસમો ધરવડી અતિથિ હોટલ ખાતે આવ્યા છે અને ચોરીનો મુદ્દમાલ વેચવાની ફિરાકમાં છે. જે હકીકતના આધારે પોલીસે 4 ઈસમોને પકડી મુદ્દામાલ ઝડપી મંદિર ચોરીનો ભેદ ઉકેલી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

જાહેરાત

પકડાયેલ આરોપીઓના નામ:-

(૧) વિપુલભાઈ નારખણભાઈ મસાજી ઠાકોર ઉ.વ. ૧૯ રહે-ધરવડી તાઃરાધનપુર

(ર) પ્રકાશભાઇ નાથાભાઇ નેમાભાઇ રાવળ ઉ.વ.રર રહે- સવપુરા તા.કાંકરેજ

(૩) લેંબાભાઇ તેજાભાઇ સામજીભાઇ ઠાકોર ઉ.વ.રર રહે-સુલ્તાનપુરા તા.રાધનપુર

(૪) ચમનભાઇ સોનાભાઇ ધરમશીભાઇ ઠાકોર ઉ.વ.૩૨ રહે-સુલ્તાનપુરા તા.રાધનપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures Powerful Earthquake Hits Taiwan