Video – જુવો વિડીઓ ‘વીર જવાન અમર રહો’ ના નારા લાગ્યા, રાજનાથ સિંહે શહીદોને કાંધ આપી.
પુલાવામા હુમલા પર કેન્દ્રીય કેબિનેટની બેઠક પછી ગૃહ મંત્રી રાજનાથ સિંહ શ્રીનગરની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં રાજનાથ સિંહ , જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્પાલ મલિક અને સેનાના ઉત્તરી કમાનના ચીફ લેફ્ટિનન્ટ જનરલ રણબીર સિંહે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન ‘વીર જવાન અમર રહો’ના નારા લાગ્યા હતા.
PTN NEWS હવે દેશ વિદેશ ના દરેક સમાચાર નિહાળો ગમે ત્યા ગમે તે સમયે.
Youtube Subscribe Now
Click Here – PTN NEWS
Facebook Like Page
Click Here – PTN NEWS
Website Visit Our Website
Click Here – PTN NEWS