Source-ANI

પુલાવામા હુમલા પર કેન્દ્રીય કેબિનેટની બેઠક પછી ગૃહ મંત્રી રાજનાથ સિંહ શ્રીનગરની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં રાજનાથ સિંહ , જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્પાલ મલિક અને સેનાના ઉત્તરી કમાનના ચીફ લેફ્ટિનન્ટ જનરલ રણબીર સિંહે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન ‘વીર જવાન અમર રહો’ના નારા લાગ્યા હતા.

PTN NEWS હવે દેશ વિદેશ ના દરેક સમાચાર નિહાળો ગમે ત્યા ગમે તે સમયે.

Youtube Subscribe Now
Click Here – PTN NEWS

Facebook Like Page
Click Here – PTN NEWS

Website Visit Our Website
Click Here – PTN NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024