પાટણ ના રાધનપુરમાં વ્યાજખોરોના ત્રાસથી એકનો આપઘાત

3/5 - (2 votes)

Patan : વ્યાજખોરોને કાબુમાં લેવા રાજ્ય સરકારે કાયદા તો કડક બનાવ્યા તેમ છતાં. વ્યાજખોરો એટલી હદે બેફામ બન્યા છે. કે વધુ એક યુવકે વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી છે.

રાધનપુરના અરજણસર ગામે વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવતા વિસ્તારના લોકો હચમચી ગયા હતા.

ઘટનાની મળતી માહિતી મુજબ અરજણસર ગામના વિભાભાઈ રાવળ નામના 45 વર્ષીય પુરુષે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. મૃતકની લાશને રાધનપુર સરકારી રેફરલ હોસ્પિટલ પીએમ માટે ખસેડવામાં આવી હતી.

એક મહિના પહેલા પણ વ્યાજખોરો વિરુદ્ધ રાધનપુર પોલીસને અરજી આપી હતી છતાં પણ કોઈ કાર્યવાહી વ્યાજખોરો સામે કરવામાં નાં આવી હોવાના મૃતકના પુત્રનો આક્ષેપ કર્યા હતા.

મૃતક પાસેથી મળી વ્યાજખોરોના નામ સાથેની એક ચિઠ્ઠી

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures