• રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રજાસત્તાક પર્વ 2020ની રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત ફ્લાવર-શૉ કમ ગાર્ડન એક્ઝિબિશન યોજવામાં આવ્યું હતું.
  • રંગીલા રાજકોટવાસીઓએ ફ્લાવર શૉને જબરો પ્રતિસાદ આપ્યો છે.
  • ત્રણ દિવસમાંથી ચાલી રહેલા ફ્લાવર શૉમાં કુલ 1,35,326 ટિકિટનું વેચાણ થયું છે.
  • 24-01-2020થી રેસકોર્ષ ગાર્ડન ખાતે યોજાયેલા “ફ્લાવર-શૉ કમ ગાર્ડન એક્ઝિબિશન”ને ખૂબ લોકપ્રિય બન્યું છે.
  • ત્રણ દિવસમાં મોટી સંખ્યામાં લોકોએ “ફ્લાવર શો”ની મુલાકાત લીધી હતી.
  • મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, ટિકિટ કાઉન્ટર પરથી ત્રણ દિવસમાં કુલ 1,35,326 ટિકિટ ઇશ્યૂ કરવામાં આવી હતી.
  • પ્રથમ દિવસ તા. ૨૪-૦૧-૨૦૨૦ ના રોજ ૧૨,૯૯૩, બીજા દિવસે તા. ૨૫-૦૧-૨૦૨૦ ના રોજ ૩૮,૪૯૦ અને ત્રીજા દિવસે તા. ૨૬-૦૧-૨૦૨૦ના રોજ ૮૩,૮૪૩ ટિકિટ ઈશ્યૂ કરવામાં આવી હતી.
  • લોક લાગણીને માન આપીને “ફ્લાવર શો” આજે તા. ૨૭-૦૧-૨૦૨૦ અને આવતીકાલે તા. ૨૮-૦૧-૨૦૨૦ ના રોજ પણ ચાલુ રહેશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે.
  • આ પરથી ઉલ્લેખનીય છે કે અમદાવાદ બાદ રાજકોટમાં પણ ફ્લાવર શૉનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
  • અમદાવાદની જેમ રાજકોટમાં પણ ફ્લાવર શૉ માટે ટિકિટ રાખવામાં આવી હતી.
  • ટિકિટ માટેની મનપાએ જાહેરાત કરતા જ રાજકારણ ગરમાયું હતું.
  • ટિકિટને કારણે લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024