Shraddha Kapoor

Shraddha Kapoor

બોલીવૂડની અભિનેત્રી શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) રૂપેરી પડદે નાગિનનું પાત્ર ભજવાની છે. આ ફિલ્મનું ટાઇટલ નાગિન હશે અને તેને ત્રણ ફિલ્મોની સીરીઝમાં બનાવામાં આવશે. આ સીરીઝને વિશાલ ફુરિયા ડાયરેક્ટ કરશે અને નિખિલ દ્વિવેદી પ્રોડયુસ કરશે.

બોલીવૂડ અને ટેલીવિઝન પર ઇચ્છાધારી નાગિનનો કોન્સેપ્ટ હંમેશા સુપરહિટ રહ્યો છે. દર્શકોને આ વિષય પર બનેલી ફિલ્મ અને સિરીયલે ખુબજ આકર્ષિત કરે છે. 

આ પણ જુઓ : નીકિતા હત્યા કેસમાં તૌસિફને રિવોલ્વર આપનાર શખ્સની ધરપકડ

શ્રદ્ધા કપૂરે પોતાના ટ્વીટમાં જણાવ્યું હતું કે, સ્ક્રીન પર નાગિનનું પાત્ર ભજવવું એ મારા માટે ખુશીની વાત છે. હું શ્રીદેવી મેમની નાગિન અને નિગાહેની ખૂબ ફેન રહી છું અને આ જોઇને મોટી થઇ છું. મને લાંબા સમયથી આવો રોલ કરવાની ઇચ્છા હતી. હવે ફરીથી મોટા પડદે ઇચ્છાધારી નાગિનનો જાદુ જોવા મળશે. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024