ખનીજ માફિયા દ્વારા મામલતદારની ટીમ ઉપર કરાયો હુમલો
ઉપલેટા તાલુકાના નાગવદર ગામે વેણુ નદીમાં રેતી ખનીજ ચોરીની તપાસ માટે ઉપલેટા (Upleta) મામલતદાર કચેરીની ટીમ તપાસમાં ગયેલ ત્યારે ગામના ચાર ખનીજ ચોરો એ હુમલો કરેલ હતી અંગેની વિગતે એવા પ્રકારની છે કે ઉપલેટા નાયબ મામલતદાર બી પી . બોર ખાતરીયા ટી.ઍસ. નાઈક.તલાટી મંત્રી એમ વી કરંગીયા .કોમ્પ્યુટર ઓપરેટર રવિ બેલા. આર.કે સોલંકી તથા ડ્રાઇવર … Read more