પાટણ : સુજનીપુર ગામે સધીમાતાના મંદિરની કરાઈ પ્રતિષ્ઠા
PATAN : સરસ્વતી તાલુકાના સુજનીપુર ગામે નવા મંદિરનું નિર્માણ કરી સધીમાતાની (Sadhi Maa) પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવ્યો હતો.સધીમાતાનો ફોટો ચંદનજી ઠાકોરના માદરે વતન સુજનીપુર ગામેથી તેઓના નિવાસ સ્થાનેથી માતાજીને રથમાં બેસાડીને માતાજીના રથને પ્રસ્થાન કરાવ્યું હતું. PATAN : સુજનીપુર – નવીન બનેલ મંદિરમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું વાગતા ઠોલે તેમજ નાશિક ઢોલના તાલે અને ગામની … Read more