PMO એ 15મી ઑગસ્ટ પર દેશવાસીઓ પાસે માંગ્યું આ વચન
PMO વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMO)એ આજે દેશના ઇમાનદાર ટેક્સપેયર્સ માટે ‘પારદર્શી ટેક્સ વ્યવસ્થા-ઇમાનદારોને સમ્માન’ નામથી યોજના લોન્ચ કરી. તે ઉપરાંત તેમણે 15મી ઑગસ્ટ પર દેશવાસીઓ પાસે કંઇક માંગ્યું પણ છે. જેમાં તેમણે પીએમે લોકોને ઇમાનદારીથી ટેક્સ ભરવાની અપીલ કરી છે. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લાં છ-સાત વર્ષમાં ટેક્સ રિટર્ન ભરનારાઓની સંખ્યામાં વધારો થયો છે. તેમ … Read more