આખલા નો આંતક: રાધનપુર નગરપાલિકા ની બેદરકારીથી 18 વર્ષીય યુવાને જીવ ખોયો, પરિવારમાં માતમ
રાધનપુર ના મીરાં દરવાજા પાસે આખલા ની અડફેટે ૧૮ વર્ષ ના યુવક નુ મોત, અબ્દુલ રજાક નામનાયુવક નું મોત થતા પરિવારમાં માતમ છવાયો. રાધનપુરમાં રખડતા આખલાઓ ના કારણે નિર્દોષ ૧૮ વર્ષ યુવક અને એક આધેડ નુ મોત થતાં પરિવારોમાં ઘેરો શોક જોવા મળ્યો. રાધનપુર નગરપાલિકાની બેદરકારીના કારણે બે નિર્દોષના મોત ની ઘટના અવારનવાર બનતા લોકો … Read more