પાટણ: સિધ્ધપુર તાલુકાના આબાદપુરાના તળાવમાં ડૂબી જવાથી ૯ વર્ષના બાળકનું મોત
સિધ્ધપુર તાલુકાના મેત્રાણા ગામના વતની અને આબાદપુરાના એક તબેલામાં રહીને મજૂરી કરતા દિવાનજી ઠાકોરના નવ વર્ષના પુત્ર દિપકજી ઠાકોરનું તળાવમાં ડૂબી જવાથી મોત થયુ છે. મળતી માહિતી મુજબ સિધ્ધપુર નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયર ટીમે બ્રિજેશ બલસારાની આગેવાનીમાં કપૂરજી અને ચિરાગભાઈએ મૃતદેહને તળાવમાંથી બહાર કાઢી સિધ્ધપુર પોલીસને સુપ્રત કર્યો હતો. ત્યારે પરીવારનો … Read more