UN : આ દિવસે UNમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે સંબોધન
UN 26 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્ર (UN) મહાસભાને સંબોધન કરવાના છે. આ જાણકારી ઉચ્ચ સ્તરીય બેઠક માટે વૈશ્વિક સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવેલી વક્તાઓની સૂચિથી સામે આવી છે. આ વર્ષે વાર્ષિક મહાસભાનું સત્ર ઓનલાઈન માધ્યમથી આયોજિત થઈ રહ્યું છે સંયુક્ત રાષ્ટ્રના 75માં વર્ષના ઈતિહાસમાં પહેલીવાર આ બની રહ્યું છે. વૈશ્વિક નેતાઓ સત્ર … Read more